Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ્બ્યુલન્સ માટે ડોનેશન મેળવવા
જામનગર તા. ૧૩: રોબર્ટ આચાર્ય એન્ડ દિપક દવે દ્વારા જાદુ કે રંગ પાર્ટ-૩ લાફટર ઔર જાદુ કે સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૧૬-૬ને શનિવાર રાત્રે ૯:૩૦ વાગ્યે મ્યુ. ટાઉનહોલ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
એમ્બ્યુલન્સ માટે ડોનેશન મેળવવા આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં જાદુગર રોબર્ટ, કોમેડીયન ધારશી બેરડીયા, મેજીશ્યન પ્રિન્સ વિવેક, સિંગર રાકેશકુમાર અને એન્કર બિમલ ઓઝા પોતાની કલા રજુ કરશે. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. વધુ વિગત માટે રોબર્ટ આચાર્ય મો. ૯૮૨૪૦ ૯૩૧૬૫નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial