Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના પ્રવાસીઓના પરિવારો માટે કંટ્રોલરૂમ શરૂ

અમદાવાદની દુર્ઘટનાગ્રસ્ત ફલાઈટમાં સવાર

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: અમદાવાદથી લંડન જતી ફલાઈટ નંબર એઆઈ૧૭૧ અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત થયેલ છે. આ ફલાઈટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોઈપણ નાગરિક સવાર હોય તે તેમના પરિવારજનો તેમજ સગા સંબંધીઓએ જરૂરી સહાયતા- માહિતીની વિગત માટે દેવભૂમિ દ્વારકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૩૩- ૨૩૨૦૮૪, ૦૨૮૩૩- ૨૩૨૧૨૫, ટોલ ફ્રી નં. ૧૦૭૭ તથા મો. ૭૮૫૯૯૨૩૮૪૪ પર સંપર્ક કરવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા, વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh