Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયાની લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલમાં માનવસેવા સમિતિ દ્વારા નેત્રયજ્ઞ દરમ્યાન દરેક દર્દી, સ્ટાફ, ટ્રસ્ટીઓને કોરોના અંગે સાવચેતી રાખવાના અનુરોધ સાથે વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મનુભાઈ પાબારી, તત્કાલીન પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી, ટ્રેઝરર વિમલભાઈ સાયાણી, ટ્રસ્ટી સુભાષભાઈ બારોટ તેમજ કારોબારી સદસ્ય રામભાઈ નકુમ દ્વારા દરેક દર્દીઓ તેમજ ઉપસ્થિત સર્વે કર્મચારીઓ ભાઈઓ-બહેનોને માસ્કના ફાયદા તેમજ કોરોના સામે સુરક્ષીત રહેવા માટે અપીલ કરી માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial