Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરમાં બાલસ્વરૂપ ગોપાલજીની જલયાત્રા યોજાઈ

હજારો ભાવિકોએ પ્રત્યક્ષ-ઓનલાઈન માધ્યમથી લાભ લીધોઃ

                                                                                                                                                                                                      

ગઈકાલે સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયથી સાંજે ૭ વાગ્યાથી વારાદાર પૂજારીઓ દ્વારા શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવ્યો હતો. જગતમંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ (હોજ) ભરવામાં આવ્યો હતો, જેમાં ભગવાનનું બાલ સ્વરૂપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ-જલયાત્રા ઉત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી, જેનો ઉપસ્થિત હજારો ભાવિકોએ તમજ દેશવિદેશના ભાવિકોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના માધ્યમથી લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh