Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના રહીશ માતા-પુત્રનું મૃત્યુઃ સમગ્ર જિલ્લો શોકમગ્ન

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૩: આ ગોઝારી ઘટનામાં મૂળ પોરબંદરના ખાંભોદરના અને હાલ ભાણવડમાં રહેતા મેર જ્ઞાતિના રિદ્ધિબેન ગોઢાણિયા તથા તેના ત્રણ વર્ષના પુત્ર કિયાનનું પણ મૃત્યુ થતા ભાણવડ પંથકમાં ભારે અરેરાટી પ્રસરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh