Advertisement
Author: નોબત સમાચાર

હાલાર તીર્થ-આરાધનાધામમાં મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી

                                                                                                                                                                                                  

ખંભાળીયા તા. ૨૭: પ.પૂ.પં.શ્રી વજ્રસેન વિજયજી મ.સા.ના દિવ્ય આશિષ તથા પ.પૂ.આ.શ્રી હેમપ્રભુસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વર્લ્ડ નવકાર દિવસની ઉજવણીરૂપે દેરાસરજીમાં સમૂહ નવકાર જાપનું આયોજન થયું હતું. આયંબિલની ઓળી દરમિયાન દરરોજ શ્રીપાલરાજાના રાસનું વાંચન તેમજ પ્રભુશ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ઉજવણી-પારણું ઝુલાવેલ હતું. પ્રભુજીની ભવ્ય આંગી દર્શન રાખવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh