Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૭: પ.પૂ.પં.શ્રી વજ્રસેન વિજયજી મ.સા.ના દિવ્ય આશિષ તથા પ.પૂ.આ.શ્રી હેમપ્રભુસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વર્લ્ડ નવકાર દિવસની ઉજવણીરૂપે દેરાસરજીમાં સમૂહ નવકાર જાપનું આયોજન થયું હતું. આયંબિલની ઓળી દરમિયાન દરરોજ શ્રીપાલરાજાના રાસનું વાંચન તેમજ પ્રભુશ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ઉજવણી-પારણું ઝુલાવેલ હતું. પ્રભુજીની ભવ્ય આંગી દર્શન રાખવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial