Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાખોટા લેક-ટુના વિકાસ અન્વયે
જામનગર શહેરના લાલ બંગલા નજીક આવેલ જૂની આરટીઓ કચેરીનું ડિમોલેશન કાર્ય કરવામાં આવ્યું હતું. લાખોટા લેક-૨ ના ડેવલોપમેન્ટના કારણે તળાવની પાળ આરટીઓ જૂની કચેરી પાસે થી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધીનો માર્ગ બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી આર.ટી.ઓ કચેરી એરપોર્ટ માર્ગે નિર્માણ કરવામાં અને કાર્યરત કરવામાં આવતા જુની કચેરી બિનઉપયોગી બની હતી.જેથી હવે તેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial