Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુના પમ્પિંગ સ્ટેશનનું ડિમોલિશન

બન્ને મિલકતો બિન ઉપયોગી અને નડતરરૂપ હતી

                                                                                                                                                                                                  

જામનગર શહેરના રામેશ્વરનગર, નવજીવન સોસાયટીમાં જૂનું પંપિંગ સ્ટેશન અને વોર્ડ ઓફિસને મહાનગરપાલિકા ની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલેશન કરવામાં આવી હતી. આ સમયે વોર્ડના કોર્પોરેટર હકાભા ઝાલા, જયરાજસિંહ જાડેજા, વોર્ડના ભાવિશાબેન ધોળકિયા, મનદીપસિંહ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહૃાા  હતા. આ બંને મિલકતો બિન ઉપયોગી અને લોકોને નડતરરૂપ હોવા અંગે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જ દૂર ખસેડવા રજૂઆત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh