Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭: જામનગરના કાશી વિશ્વનાથ મંદિર સામેની બ્રહ્મપુરીમાં જ્યારે પણ પ્રસંગ અનુરૂપ ભોજન સમારંભ યોજાય ત્યારે ગટરો ઉભરાઈ જાય છે. આ અંગે જરૂરી પગલાં લેવા માંગણી ઊઠવા પામી છે. બ્રહ્મપુરી પાસેની શેરીના દુકાનદારોએ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે જ્યારે પણ વાડીમાં કોઈ પ્રસંગે ભોજન સમારંભ હોય ત્યારે એઠવાડથી ગટરો ઉભરાય છે. આથી દુકાનદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી જરૂરી પગલાં લેવા અને જવાબદારોને સૂચના આપવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial