Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે
પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે દ્વારકાધીશની ધ્વજાજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયા પછી જગત મંદિરે 'શ્રી રામ જય રામ જય જય રામ' લખેલી ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંકીર્તન મંદિરમાં સેવાપૂજામાં જીવન સમર્પિત કરનાર મંદિરના પૂજારી ભાનુભાઈ મીન પરિવાર તેમજ ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં જગતમંદિરના પૂજારી હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે સમુદ્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial