Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાવિકો સાથે એક ગૌમાતા પણ જોડાયા
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં એનિમલ કેર તથા આઈ બેલી ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે ભાગવત સપ્તાહનો આરંભ થયો છે. વ્યાસાસને જાણીતા કથાકાર જીવણ ભગત બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાની પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપરાંત જોગાનુજોગ એક ગૌમાતા પણ જોડાતા આનંદ સાથે આશ્ચર્ય ફેલાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial