Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૭ ટકા ઘટીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું. ભેજના પ્રમાણમાં થયેલા ઘટાડાના પગલે બફારામાં ઘટાડો થયો હતો. અડધા ડીગ્રીના વધારા સાથે લઘુતમ તાપમાન ર૪ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી.
તેજીલા વાયરાઓના પગલે સાંજથી ધીમે-ધીમે ઠંડક પ્રસરવા લાગતા લોકોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial