Advertisement
Author: નોબત સમાચાર

વકફમાં સુધારા અંગેના રજૂ થયેલા બીલ સામે વિરોધ

જામનગરના મુસ્લિમ વકીલોએ ધરણાં કર્યાઃ પોલીસ દ્વારા અટકાયત કરાઈઃ

                                                                                                                                                                                                      

તાજેતરમાં રજૂ થયેલા વકફ એમેન્ડમેન્ટ બીલ એન્ડ યુસીસીના વિરોધમાં જામનગરના મુસ્લિમ વકીલો દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સવારે ૧૧ વાગ્યે લાલબંગલા સર્કલ પાસે યોજાયેલા ધરણાંના કાર્યક્રમ પછી ૧ વાગ્યે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરાયું હતું. ધરણાં પર બેસેલા એડવોકેટ જેનબબેન ખફી સહિતના મુસ્લિમ એડવોકેટ્સની પોલીસે અટકાયત કરી લીધી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh