Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે જામનગરમાંૃ
જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ નગરસેવક તથા બ્રહ્મ સમાજના અગ્રણી સ્વ. ચેતનભાઈ કાંતિલાલ ઉપાધ્યાયના નિધન સંદર્ભમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવતીકાલે તા. ૧૯-ર-ર૦રપ ના રાત્રે ૮-૩૦ વાગ્યે ઉપાધ્યાય પરિવાર દ્વારા એફ-૧૪ સીવીક સેન્ટર પાછળ, રણજીતનગર, જામનગરમાં શ્રીનાથજીની ઝાંખી તથા ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial