Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાનો જન્મદિવસ દેશી ચંદ્ર કેલેન્ડર મુજબ ફાગણ સુદ બીજ ને તા. ૧ માર્ચે છે. લોકોમાં જામસાહેબનો જન્મદિવસ તા. ર૦ ફેબ્રુઆરી હોવાની સમજ છે. આ જન્મ તારીખ યુરોપિયન સૂર્ય કેલેન્ડર મુજબ છે.
આથી જામસાહેબે એક નિવેદનમાં તેમનો જન્મદિન તા. ૧ માર્ચે હોવાનું જણાવી શુભેચ્છકો/લોકોને તા. ૧ લી માર્ચે મુલાકાત લેવા જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial