Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૮ : જામનગરના એડવોકેટની કેન્દ્ર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારના નવીદિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સ દ્વારા નગરના ધારાશાસ્ત્રી મયુર એમ. ભટ્ટની નોટરી તરીકે નિયુક્તિ કરાઈ છે.
નગરના ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના સિનિયર ધારાશાસ્ત્રી મયુર ભટ્ટ જામનગર વકીલમંડળમાં તેઓ ત્રણ વર્ષ સુધી સહમંત્રી તથા ઉપપ્રમુખપદે સેવા આપવા ઉપરાંત લેબર બારમાં કમિશનર તરીકે સેવા આપી ચૂક્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial