Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ત્યાં જનાજો રાખી નમાઝ પઢાતી હતીઃ
જામનગરના સુભાષબ્રિજ નીચે આવેલી એક મસ્જિદ પાસે આજે સવારે કેટલાક વ્યક્તિઓને જનાજા સાથે જોતા કોઈ વ્યક્તિએ તંત્રને જાણ કરી હતી. જેના પગલે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ અને એસ્ટેટ શાખાની ટીમ દોડી હતી. ત્યાં એક વ્યક્તિનું અવસાન થયા પછી ત્યાં વિસામો આપી નમાઝ પઢવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial