Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સંકલ્પથી સિદ્ધિ યાત્રા અંતર્ગત પ્રદર્શનને ખુલ્લુ મુકતા સાંસદ પૂનમબેન માડમ

કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સિદ્ધિઓ

                                                                                                                                                                                                      

સમગ્ર ભારતમાં કેન્દ્રના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારના ૧૧ વર્ષના શાસકાળથી સંકલ્પથી સિદ્ધિ યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે લાલબંગલા સર્કલમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ દર્શવતા પોસ્ટરો, ચિત્રો, અહેવાલો સાથેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન સાંસદ સભ્ય પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, સહિતના આગેવાનો, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh