Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશજીને ખુલ્લા પડદે સ્નાન

જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે

                                                                                                                                                                                                      

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગતમંદિરમાં આજે જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે ભગવાન દ્વારકાધીશજીને મંગળા આરતી પછી વૈદિક મંત્રોચ્ચાર સાથે આમરસ અને જલધારાથી ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું હતું. પૂજારી પરિવારના દિપકભાઈ, ડાયાભાઈ, નેતાજી તથા મુરલીભાઈએ સ્નાન વિધિ કરી હતી. આ પ્રસંગના દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh