Advertisement
Author: નોબત સમાચાર

રણજીતનગરના શ્રી જાનકી વલ્લભ મંદિરે હનુમાન જયંતીની ઉજવણી

જામનગર તા. ૧૧ઃ જામનગરના રણજીતનગરમાં શાકમાર્કેટ પાસે આવેલ શ્રી જાનકી વલ્લભ મંદિરમાં તા. ૧૨-૪ને શનિવારે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે ૬ વાગ્યે જન્મની આરતી થશે. સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા કપિલભાઈ પ્રવિણભાઈ જોષી (મારાજ) દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh