Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાન જયંતી નિમિત્તે
જામનગર તા. ૧૧ઃ સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર દ્વારા હનુમાન જયંતી નિમિત્તે હનુમાન ચાલિસાના પાઠનું આયોજન કરવામાં આવ્યં છે. આ કાર્યક્રમ તા. ૧ર/૪ ના સાંજે પ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર, વિનાયક પાર્ક, જામનગરમાં રાખવામાં આવ્યો છે. સર્વે ધર્મપ્રેમીઓને આ કાર્યમાં સહભાગી થવા તથા વધુ વિગત માટે પૂજારી વિનાયક ભટ્ટ (મો. ૮૧૬૦૮ ૯પ૮૮પ) નો સંપર્ક કરવા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિર સંચાલન સમિતિ, અને મહિલા સત્સંગ મંડળ તથા જય અંબે ગરબી મંડળ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial