Advertisement
Author: નોબત સમાચાર

ચૈતન્ય હનુમાનજી મંદિરે વિવિધ કાર્યક્રમો

હનુમાન જન્મોત્સવ

જામનગર તા. ૧૧ઃ જામનગરના ખંભાળિયા નાકા બહાર, આર્ય સમાજ સામે આવેલા શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરે તા. ૧૨-૪ને શનિવારે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫ વાગ્યે મંગળા આરતી, ૮ઃ૩૦ વાગ્યે રૃદ્રાભીષેક, ૯ વાગ્યે ધ્વજા આરોહણ, સાંજે ૫ વાગ્યે રામ કીર્તન, ૫ઃ૩૦ વાગ્યે બટુક ભોજન, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રસાદ, સાંજે ૭ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી પ્રસાદ રાખવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh