Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાન જન્મોત્સવ
જામનગર તા. ૧૧ઃ જામનગરના ખંભાળિયા નાકા બહાર, આર્ય સમાજ સામે આવેલા શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિરે તા. ૧૨-૪ને શનિવારે હનુમાન જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫ વાગ્યે મંગળા આરતી, ૮ઃ૩૦ વાગ્યે રૃદ્રાભીષેક, ૯ વાગ્યે ધ્વજા આરોહણ, સાંજે ૫ વાગ્યે રામ કીર્તન, ૫ઃ૩૦ વાગ્યે બટુક ભોજન, વૃદ્ધાશ્રમના વૃદ્ધોને પ્રસાદ, સાંજે ૭ થી રાત્રિના ૧૧ વાગ્યા સુધી પ્રસાદ રાખવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial