Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સાધના કોલોનીમાં હનુમાન જયંતી ઉત્સવની ઉજવણી

પૂ. જલારામ બાપાના મંદિરે આયોજનઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં સાધના કોલોનીમાં આવેલ સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામ બાપા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા દિન નિમિત્તે તેમજ હનુમાન જયંતી નિમિત્તે તા. ૧ર-૪-ર૦રપ ના દિને હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવશે.

તા. ૧ર-૪-ર૦રપ ના સવારે ૯-૩૦ વાગ્યે મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ કરવામાં આાંજે ૭ વાગ્યે મહાઆરતી થશે અને ત્યારપછી સાંજે ૭-૪પ વાગ્યે પવનચક્કીથી બાયપાસ સુધી રહેતા રઘુવંશી પરિવારો માટે નાત (મહાપ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિકોત્સવનો લાભ લેવા રઘુવીર યુવક મંડળ સંચાલિત જલારામ મંદિર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh