Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં આવતીકાલે શ્રી પુરાતન હનુમાન મંદિરે અન્નકુટ ઉત્સવ યોજાશે

હનુમાન જયંતી નિમિત્તે ધર્મોત્સવઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરમાં ચાંદી બજારમાં દેરાસર ચોકમાં આવેલ અતિ પ્રાચીન શ્રી પુરાતન હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે તા. ૧૨-૪ને શનિવારે સવારે ૬ કલાકે મંગળા આરતી યોજાશે. બપોરે ૪ થી રાત્રે ૯ દરમ્યાન અન્નકૂટ ઉત્સવમાં દર્શન થશે તથા રાત્રે ૯ કલાકે મહાઆરતી પછી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સર્વે ભકતોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh