Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હનુમાન જયંતી નિમિત્તે ધર્મોત્સવઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરમાં ચાંદી બજારમાં દેરાસર ચોકમાં આવેલ અતિ પ્રાચીન શ્રી પુરાતન હનુમાન મંદિરે હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે તા. ૧૨-૪ને શનિવારે સવારે ૬ કલાકે મંગળા આરતી યોજાશે. બપોરે ૪ થી રાત્રે ૯ દરમ્યાન અન્નકૂટ ઉત્સવમાં દર્શન થશે તથા રાત્રે ૯ કલાકે મહાઆરતી પછી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સર્વે ભકતોને અન્નકૂટ દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial