Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧ઃ જામનગરના રણજીતનગરમાં શાકમાર્કેટ પાસે આવેલ શ્રી જાનકી વલ્લભ મંદિરમાં તા. ૧૨-૪ને શનિવારે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે.
જેમાં સવારે ૬ વાગ્યે જન્મની આરતી થશે. સર્વે ભાવિકોને દર્શનનો લાભ લેવા કપિલભાઈ પ્રવિણભાઈ જોષી (મારાજ) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial