Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીઃ
ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૩ મા જન્મ કલ્યાણકની ઉજવણી નિમિત્તે જામનગરના દેરાસરોમાં ભગવાનને દિવ્ય આંગી કરવામાં આવી હતી. દર વર્ષે મહાવીર જ્યંતીના પાવન પર્વ પર દેરાસરોમાં ભગવાનને દિવ્યા આંગી કરવાની પરંપરા છે. જે અંતર્ગત દેરાસરોના ગર્ભગૃહ અનોખા ઝળહળાટથી શોભાયમાન થયા હતાં. ચાંદીબજાર સ્થિત શેઠજી દેરાસર તથા પ્રતાપ વિલાસ પેલેસ નજીકના પેલેસ દેરાસર સહિતના દેરાસરોમાં દિવ્ય આંગીની ઝાંખીથી લોકોને અલૌકિક અનુભૂતિ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial