Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ ફૂલેલિયા હનુમાન મંદિરે હનુમાન યાગનું આયોજન

આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે

ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયામાં ફૂલેલિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિત્તે તા. ૧ર-૪-ર૦રપ ના મહંત ભાષ્કરીનંદ બાપુ તથા ટ્રસ્ટી મંડળ અને લાંબા બંદરના પ્રા. શાળાના આચાર્ય સતિષભાઈ મથ્થર દ્વારા હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧ર/૪/૨૦૨૫ ના સવારે ૯ વાગ્યે હવન શરૃ થશે. બપોરે ર વાગ્યે બીડું હોમાશે. મંદિરમાં હનુમાનજીના વિશેષ શણગાર સાથે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh