Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે હનુમાન જયંતી નિમિત્તે
ખંભાળિયા તા. ૧૧ઃ ખંભાળિયામાં ફૂલેલિયા હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિત્તે તા. ૧ર-૪-ર૦રપ ના મહંત ભાષ્કરીનંદ બાપુ તથા ટ્રસ્ટી મંડળ અને લાંબા બંદરના પ્રા. શાળાના આચાર્ય સતિષભાઈ મથ્થર દ્વારા હનુમાન યાગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧ર/૪/૨૦૨૫ ના સવારે ૯ વાગ્યે હવન શરૃ થશે. બપોરે ર વાગ્યે બીડું હોમાશે. મંદિરમાં હનુમાનજીના વિશેષ શણગાર સાથે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial