Advertisement
Author: નોબત સમાચાર

આચાર્યોની ત્રિ-દિવસીય તાલીમ સંપન્ન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૮ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા દ્વારકા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે ખંભાળીયામાં દ્વારકા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યોની ત્રણ દિવસની તાલીમ શિક્ષણ તાલીમ ભવનમાં યોજાઈ હતી. શાળા શિક્ષણના સંદર્ભમાં આયોજન, શિક્ષણની અવનવી પદ્ધતિઓ, હકારાત્મક ઉપચાર, બાળકોના સર્વાંગી વિકાસની વિવિધ પ્રયુક્તિઓ વગેરે મુદ્દાઓ બાબતે તજજ્ઞો હાર્દિકભાઈ કવા તથા સાકરીયા દ્વારા તાલીમ આપવામાં આવી હતી. જેમાં આચાર્ય સંઘ જિલ્લા પ્રમુખ વી.ડી. ગોજીયા વિગરે ઉપસ્થિત રહ્યાં હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh