Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિયાળાની ઋતુને અનુલક્ષીને
દ્વારકા તા. ૮ઃ દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારકા ક્ષેત્રમાં હાલમાં ચાલી રહેલ શિયાળાની ઋતુમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હોય દ્વારકા ક્ષેત્રના જરૃરિયાતમંદ લોકોમાં ધાબળા વિતરણ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં કોઈપણ જગ્યાએ જરૃરિયાતમંદ જણાય તો તેઓએ રાત્રિના ૯ થી ૧૧ દરમ્યાન ઈશ્વરભાઈ ઝાખરીયા (મો. ૯૮૨૪૨ ૪૪૮૩૦), હિરેનભાઈ ઝાખરીયા (મો. ૯૯૨૪૦ ૨૯૫૦૦)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial