Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયામાં બેઠક રોડ પાસે આનંદ કોલોની વિસ્તારમાં એક ગાય શેરીમાં વિંયાઈ જતા ગાયનું નાનુ વાછરડુ શાળાના પૂર્વ આચાર્ય જે.કે. જોશી તથા તેમના પુત્ર અને વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ જોશી દ્વારા આ ગાય તથા વાછરડાને એનિમલ કેરના દેસુરભાઈ ધમા સાથે સંકલન કરીને શક્તિનગર વિસ્તારમાં આવેલી ગૌશાળામાં પહોંચાડવા મોડી રાત્રે બાર વાગ્યે પણ દોડીને વ્યવસ્થા કરીને બંને મૂંગા જીવોના જીવ બચાવવાનું ઉમદા અને પ્રશંસનીય કાર્ય કર્યું હતું. માલિકીના ઢોરને પણ પ્રસૂતિની સ્થિતિમાં રખડતા છોડી દેવાતા ટીકાપાત્ર બન્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial