Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગણાત્રા પરિવારનું સ્તુત્ય કાર્ય
જામનગરના એક રઘુવંશી વેપારી પરિવારે શુભકાર્યો સાથે ગૌસેવાની પ્રવૃત્તિને જોડવા માટે એક નવી પહેલ કરી છે. શહેરના વેપારી પરેશભાઈ વસંતરાય ગણાત્રાના સુપુત્ર ચિ. વિરજના શુભલગ્ન પ્રસંગે જાન આગમન વેળાએ નીકળેલા વરઘોડામાં ડીજે ના તાલ પર જાનૈયાઓએ ચલણી નોટની ધોળ કરી હતી. આ રકમમાં યોગ્ય રકમ ઉમેરીને ગણાત્રા પરિવારે રૃા. ૧૧,૧૧૧ શહેરમાં લીમડાલાઈન સ્થિત જામનગર પાંજરાપોળને ગૌસેવાર્થે અર્પણ કરી નવો રાહ ચિંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial