Advertisement
Author: નોબત સમાચાર

કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ

જામનગર તા. ર૬ઃ કચ્છ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સ્નાન, ચા-પાણી, નાસ્તો, મહાપ્રસાદ તેમજ આરામ-વિશ્રામની સુવિધા સાથેનો સેવા કેમ્પ આગામી તા. ૩-૯-ર૦ર૩ (શનિવાર) ના ભાદરા પાટિયા, આમરણ હાઈ-વે ઉપર ભામસતા હિંદવાપીર તથા આશાપુરા માતાજીના મંદિરે રાખવામાં આવ્યો છે. પદયાત્રીઓએ લાભ લેવા તથા વધુ માહિતી માટે જીવાજી આર. રાઠોડ, નરેન્દ્રસિંહ જે. રાઠોડ (મો. ૯૯ર૪૧ ૧૦પ૯૧) અથવા ધર્મેન્દ્રસિંહ જે. રાઠોડ (મો. ૯૯ર૪૭ ૮પ૬૭૦) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh