Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વામન દ્વાદશી નિમિત્તે વામન અવતારના પ્રતીકો ભેટ
દ્વારકાના જગતમંદિરે રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના પૂજારી ડાહ્યાલાલભાઈના ધર્મપત્ની આશાબેન દ્વારા વામન દ્વાદશી નિમિત્તે વામન અવતારના પ્રતીક રૃપે ભગવાનને ચાંદીની છત્રી તેમજ કમંડળ અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ ભગવાન નિત્ય બે વખત ચોપાટ રમતા હોય ભગવાનને ચાંદીની ચોપાટ પણ ભેટ ધરવામાં આવી હતી. અંદાજે રપ૦૦ ગ્રામ ચાંદીની વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial