Advertisement
Author: નોબત સમાચાર

ગણેશ મહોત્સવમાં ગરબા- દુહા-છંદ, આખ્યાનનો કાર્યક્રમ

જામનગર તા. ર૬ઃ શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ર૬-૯-ર૦ર૩ ને મંગળવારના શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ચાલતા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં રાત્રે ૯-૩૦ કલાકે ચાંદીબજારના ચોકમાં જામનગરના પ્રખ્યાત શ્રી હર્ષિદા ગરબા મંડળનો ગરબા, દુહા, છંદ તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh