Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬ઃ શ્રી હર્ષિદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી હર્ષિદા ગરબા મંડળ જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ર૬-૯-ર૦ર૩ ને મંગળવારના શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ચાલતા સાર્વજનિક ગણેશ મહોત્સવમાં રાત્રે ૯-૩૦ કલાકે ચાંદીબજારના ચોકમાં જામનગરના પ્રખ્યાત શ્રી હર્ષિદા ગરબા મંડળનો ગરબા, દુહા, છંદ તથા આખ્યાનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ જોષીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial