Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬ઃ જામનગરની દશા શ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થાના સભ્યોના તેજસ્વી તારલાઓ તેમજ જ્ઞાતિના તપસ્વીઓનું સન્માન કરવાનો સમારોહ તા. ૧-૧૦-ર૦ર૩ ના સવારે ૧૦-૩૦ વાગ્યે જ્ઞાતિની વાડીમાં યોજવામાં આવ્યો છે. આ સાથે સ્વામી વાત્સલ્ય જમણવારનું પણ આયોજન કરાયું છે. દરેક જ્ઞાતિ સભ્યોને પધારવા પ્રમુખ વિજયભાઈ શેઠ તથા મંત્રી અશ્વિનભાઈ વાઘજીયાણીએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial