Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોના ટોળા ઉમટી પડ્યાઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરની નિલકમલ સોસાયટીમાં ગઈકાલે સવારે એક બાઈકચાલક ખૂલ્લી કેનાલમાં પડી ગયા હતા. તેઓને ત્યાં હાજર લોકોએ બહાર કાઢ્યા હતા.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીમાંથી ગઈકાલે સવારે એક બાઈક ચાલક પસાર થતાં હતા ત્યારે નજીકમાં આવેલી ખૂલ્લી કેનાલમાં તેઓ ખાબક્યા હતા.
આ વેળાએ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. બાઈક ચાલકને કેનાલમાંથી કાઢી લેવામાં આવ્યા પછી તેમના અંદર રહેલા બાઈકને પણ બહાર કાઢવામાં આવ્યું હતું. સદ્નસીબે આ યુવાનને વધુ ઈજા થઈ ન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial