Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની બાબતોમાં ઝઘડા-મારકૂટઃ
જામનગર તા. ૨૬ઃ જામનગરના પટેલ કોલોનીમાં રહેતા એક પરિણીતાને લગ્નના પંદર વર્ષ સુધી સાસુ તથા નણંદે મેણાટોણા મારી મારકૂટ કરતા આ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.પમાં રહેતા અને એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા પ્રીતિબેન વિનોદભાઈ દવે (ઉ.વ.૩૭)ના લગ્ન વર્ષ ૨૦૦૮માં સંજય ઉમાકાંતભાઈ દવે સાથે થયા પછી આ દંપતી સંયુક્ત કુટુંબમાં રહેતું હતું.
તે દરમિયાન પ્રીતિબેનને નાની બાબતોમાં સાસુ સાધનાબેન ઉમાકાંતભાઈ અને અમદાવાદના ઘાટલોડીયામાં રહેતા નણંદ પૂજાબેન ચિંતનભાઈ દવેએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. માતા-પુત્રીએ મારકૂટ પણ શરૃ કરતા માવતરે આવી ગયેલા પ્રીતિબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial