Advertisement
Author: નોબત સમાચાર

સુવર્ણાલંકારોની ખરીદી માટે ન્યુ વિશાલ જ્વેલર્સમાં આકર્ષક ઓફર

હેરીટેજ થીમ પર આભૂષણોની વિશાળ રેન્જઃ

જામનગરમાં હેરીટેજ ઈમારત માંડવી ટાવર પાસે આવેલ અને છેલ્લા ૪ દાયકાથી વધુ સમયથી સોનેરી શુદ્ધતાનું સરનામું બની રહેલ ન્યૂ વિશાલ જવેલર્સમાં હેરીટેજ થીમ પર મોહક ડિઝાઈનમાં સુવર્ણાલંકારોની શ્રેણી ઉપલબ્ધ છે. પ્યોર ગોલ્ડ જવેલરી, એન્ટીક ગોલ્ડ જવેલરી તથા રોઝ ગોલ્ડ જવેલરી વગેરે કેટેગરીમાં આભૂષણોની સાથે જ બેંગલ્સ એન્ડ ચેઈન મેલા અંતર્ગત ઘડામણ ઉપર માત્ર ૪.પ૧ જ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. રમેશભાઈ, કેતનભાઈ તથા સાગરભાઈ સહિત વારીયા પરિવારની ત્રણ પેઢી દાયકાઓના વિશ્વાસ સાથે સુવર્ણાલંકારોનો ખજાનો લોકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. (તસ્વીર ઃ નિર્મલ કારીયા)

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh