Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર ક્રાઈમના સ્ટાફે આપ્યું માર્ગદર્શનઃ
જામનગરના મહિલા અને બાળવિકાસ કચેરી દ્વારા સ્વામીનારાયણનગર સ્થિત વિવેકાનંદ ટ્રસ્ટમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ આઈ.એ. ધાસુરાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ૮૦ મહિલાઓને એક ફેક શોપીંગ વેબસાઈટ, ક્યુઆર કોડ સ્કેમ વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી વેબસાઈટની સિકયુરિટી સેટીંગ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. પીએસઆઈ એચ.કે. ઝાલા તથા સ્ટાફના જયોત્સનાબેન રાઠો,ડ ચિરાગ બસીયા સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial