Advertisement
Author: નોબત સમાચાર

આમઆદમી પાર્ટી દ્વારા ખંભાળીયામાં યોજાશે વિજય સંદેશ યાત્રા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨: વિસાવદરની વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાનો જલવંત વિજય થવાથી તા. ૫-૭-૨૫ ના સવારે ૧૦ વાગ્યે ખંભાળીયામાં આમઆદમી પાર્ટી દ્વારા વિજય સંદેશ યાત્રા યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા, ચૈતર વસાવા, હેમંતભાઈ ખવા તથા અન્ય અગ્રણીઓ સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડા, પ્રવિણભાઈ રામ, મનોજભાઈ સોરઠીયા તેમજ કાર્યકરો બાઈક અને મોટરકાર સાથે મોટી સંખ્યામાં જોડાશે. આ વિજય સંદેશ યાત્રા મહારાણા પ્રતાપની પ્રતિમાથી શરૂ થઈ જોધપુર ગેઈટ પૂર્ણ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh