Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તૈયાર થઈ રહેલા કલાત્મક અને આકર્ષક તાજીયા

મોહર્રમ પર્ર્વે સદીઓ જૂની પરંપરા એટલે સહિયારી સંસ્કૃતિની ઓળખ

                                                                                                                                                                                                      

દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજીયાની કલાને નવી ઊંચાઈઓ પર લઈ જવાની તૈયાર કરી રહ્યો છે. શહેરની જુદી-જુદી કમિટીઓના સભ્યો, હુન્નરમંદો પરંપરાગત શૈલીને આધુનિક સ્પર્શ આપીને તાજીયાઓને વિશિષ્ટ બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. મોહર્રમના પર્વ લાગણી સાથે તાજીયા તૈયાર થતા હોય છે, જેમાં દરેક સમાજની આસ્થા અને ભક્તિ બંનેનો સમન્વય જોવા મળે છે. તાજીયાની પરંપરા સદીઓથી ચાલી આવતી સંંસ્કૃતિની ઓળખ છે. જેમાં કલા, કારીગરી અને સમૂહ એકતાનું પ્રતિબિંબ ઝળકતું હોય છે. તાજીયા બનાવવા માટે કારીગરો વર્ષોથી પોતાનું કુશળતાપૂર્વકનું કામ પેઢી દર પેઢી શીખવી રહ્યા છે. જે આજના યુવાનોમાં જીવંત છે. આ બધું મળીને મોહર્રમ દરમ્યાન જામનગરમાં એક જીવંત વારસાની ઝાંખીરૂપે મોહર્રમ જોવા મળે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh