Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૫ જુલાઈએ યોજાશેઃ
જામનગર તા. ૨: જામનગરની ગાયત્રી શકિતીપીઠ દ્વારા આગામી તા. ૫-૭-૨૫ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા દંત ચિકિત્સા કેમ્પનું આયોજન ગાયત્રી શકિતપીઠના ત્રિપદા ભુવનમાં કરવામાં આવ્યું છે.
આ સાથે બી.પી., ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને એકયુપ્રેશર કેમ્પ પણ યોજાશે. નેત્રયજ્ઞમાં જરૂરીયાતવાળા મોતીયાના દર્દીઓના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં લઈ જઈ કરી આપવામાં આવશે. દંતયજ્ઞમાં ડો. મુંજલ પટેલ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial