Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ગાયત્રી શકિતપીઠ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ-દંત ચિકિત્સા કેમ્પ

આગામી તા. ૫ જુલાઈએ યોજાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરની ગાયત્રી શકિતીપીઠ દ્વારા આગામી તા. ૫-૭-૨૫ના સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્રયજ્ઞ તથા દંત ચિકિત્સા કેમ્પનું આયોજન ગાયત્રી શકિતપીઠના ત્રિપદા ભુવનમાં કરવામાં આવ્યું છે.

આ સાથે બી.પી., ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ અને એકયુપ્રેશર કેમ્પ પણ યોજાશે. નેત્રયજ્ઞમાં જરૂરીયાતવાળા મોતીયાના દર્દીઓના ઓપરેશન રાજકોટની હોસ્પિટલમાં લઈ જઈ કરી આપવામાં આવશે. દંતયજ્ઞમાં ડો. મુંજલ પટેલ સેવા આપશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh