Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨: ઈનોવેટિવ એકેડમી દ્વારા રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા અંગે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર તા. ૬-૭-૨૫ના રવિવારે સંસ્થાની મુખ્ય ઓફિસ ૪૧૨, ચૈતન્ય કોમ્પ્લેકસ, આર્યસમાજ સામે, જામનગરમાં રાખવામાં આવ્યો છે. જેમાં નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કઈ રીતે કરવી તે અંગે માહિતી તેમજ સ્ટડી મટિરિટલ્સ વિનામૂલ્યે આપવામાં આવશે. રજીસ્ટ્રેશન માટે મો. ૯૩૨૭૮ ૪૪૦૩૪નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial