Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨: જામનગરના ગાંધીનગરમાં આવેલા સાંઈબાબા મંદિરે તા. ૧૦-૭ને ગુરૂવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યે શ્વાસના રોગ અંગે નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો છે. દર્દીઓએ તેમનું નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવાનું રહેશે. વધુ વિગત માટે સાંઈબાબા મંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial