Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ચેમ્બર ઓફ કોમર્સની સામાન્ય સભા

આગામી તા. ૫મી જુલાઈએ યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વર્ષ ૨૦૨૫-૨૭ના સત્રની સત્ર શરૂ સામાન્ય સભા તા. ૫-૭-૨૫ના સાંજે ૪-૩૦ વાગ્યે ધીરૂભાઈ અંબાણી વાણિજય ભવનમાં યોજવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૫-૨૬નું સૂચિત અંદાજપત્ર મંજુર કરવા અંગે તેમજ વર્ષ ૨૦૨૫-૨૭ના નવા સત્ર માટે માનદ ઓડીટર અને માનદ સલાહકારની નિમણૂક કરવા અંગે ચર્ચા-વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh