Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ દ્વારા દ્વારકામાં
દ્વારકામાં તાજેતરમાં રાષ્ટ્રીય પરશુરામ પરિષદના સંસ્થાપક સુનિલ ભરેલા તથા તેમની સાથે રાષ્ટ્રીય પરશુરામ પરિષદના મહામંત્રી વિનય શર્મા, પ્રદેશ અધ્યક્ષ હિતેશભાઈ ત્રિવેદી, સોશિયલ મીડિયા કેન્દ્રીય ઈન્ચાર્જ અનુપ શર્મા, આશિષભાઈ વિગેરેનું દ્વારકાના સર્કિટ હાઉસમાં યોજાયેલ ચિંતન શિબિરમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ બુજડ, મહિલા પ્રમુખ હેમાબેન પુરોહિત, મહામંત્રી અવનીબેન રાયમંગીયા તેમજ બ્રહ્મસમાજના અગ્રણીઓ કિશનભાઈ વાયડા, સતીષભાઈ જોષી, રાજેશભાઈ સવાણી વગેરે દ્વારા ઉષ્માભેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial