Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રનું નિવેદન નોંધાયું:
જામનગર તા.૧૭ : કાલાવડના કુંભનાથપરામાં રહેતા એક પ્રૌઢ છાતીમાં દુખાવો ઉપડતા બેભાન બની ગયા હતા. તેઓનું હૃદયરોગ ના હુમલાથી મૃત્યુ નિપજયાનું જાહેર થયું છે.
કાલાવડ શહેરના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા ધનજીભાઈ માધાભાઈ બોરીચા નામના પંચાવન વર્ષના કુંભાર પ્રૌઢ મંગળવારે રાત્રે પોતાના ઘરે હતા.
આ વેળાએ તેઓને બાથરૂમ જતી વખતે છાતીમાં દુખાવો ઉપડતા તેઓ બેભાન બની ગયા હતા. સારવાર માટે કાલાવડ દવાખાને લઈ જવાયેલા આ પ્રૌઢનું હૃદયરોગ નો હુમલો આવી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે તેમના પુત્ર પાર્થ બોરીચાનું નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial