Advertisement
Author: નોબત સમાચાર

મિશન નવ ભારતના હોદ્દેદારો દ્વારા રામ સવારીનું સ્વાગત

જામનગરમાં રામ નવમી પર્વ પર મિશન નવભારતના જામનગર જિલ્લા પ્રમુખ અક્ષયભાઇ માડમ તથા તેમની ટીમ દ્વારા અંબર સિનેમા પાસે રામ સવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા રાહદારીઓને નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત રામસવારીનાં પૂર્ણાહુતિ સ્થળ રાજપાર્ક પાસે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે મહાઆરતી કરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh