Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં તળાવની પાળ પર આવેલ શ્રી બાલા હનુમાન મંદિરે શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂન ચાલે છે જેને કારણે મંદિર વિશ્વ વિખ્યાત છે. પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પુણ્યતિથીની ઉજવણી નિમિતે પ્રભાત ફેરી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતનાં બહુવિધ ધર્મકાર્યોનાં આયોજન કરવામાં આવ્યા છે. આવતીકાલે ચૈત્ર વદ પાંચમનાં ધર્મોત્સવ ઉજવવાનો હોય મંદિરને રૌશનીથી શણગારવામાં આવ્યું છે.રંગબેરંગી રૌશનીથી ઝળહળ મંદિરની આભા વધુ તેજસ્વી અને પ્રતાપી લાગી રહી છે અને ભક્તો રામભક્તિ સાથે ધન્ય થઇ રહૃાા છે. (તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial