Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના જુદા-જુદા સ્થળે ઘરઆંગણે વેરો ભરી શકાશે
જામનગર તા. ૧૭: જામનગર મહાનગરપાલિકા દ્વારા રીબેટ વળતર યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લોકો ઘર આંગણે વેરો ભરપાઈ કરી શકે તે માટે મોબાઈલ ટેક્સ કલેકશન વેન દરરોજ અલગ-અલગ સ્થળોએ ઊભી રહેશે.
જેમાં સવારે ૧૦.૩૦ થી ૧.૩૦, અને બપોરે ૩ થી પ.૩૦ સુધી આ સેવાનો લાભ મળશે.
તા. ર૧-૪-ર૦રપ ના સવારે પટેલ કોલોની, ક્રોસ રોડ, આરામ હોટલ પાસે, બપોરે પટેલ કોલોની-૯, પાવન ડેરી પાસે, તા. રર ના સવારે ૯-પટેલ કોલોની યાદવ પાન પાસે, બપોરે રામેશ્વરચોક, તા. ર૩ ના સવારે આશાપુરા હોટલ, શરૂસેકશન રોડ, બપોરે ક્રિસ્ટલ મોલ ખોડિયાર કોલોની, તા. ર૪ ના સવારે એમ્યુઝમેન્ટ પાર્ક, બપોરે સત્યમ કોલોની, આહિર સમાજ પાસે, તા. રપ ના સવારે ગુરૂદત્તાત્રેય મંદિર, વિરલ બાગ, બપોરે પંચવટી રવિ ઈન્ડેન ગેસ પાસે, તા. ર૮ ના સવારે ચાંદીબજાર - પોસ્ટ ઓફિસ પાસે, બપોરે દિપક ટોકિઝ પાસે, તા. ર૯ ના ત્રણ દરવાજા પાસે, બપોરે અંબરચોકડી ક્રોમા શોરૂમ પાસે, તા. ૩૦ ના સવારે વાલ્શેશ્વરી, આદર્શ હોસ્પિટલ પાસે.
તા. ૧-પ-ર૦રપ ના સવારે એસ.ટી. ડેપો, બપોરે દિગ્વિજય પ્લોટ પોલીસચોકી પાસે, તા. ર ના સવારે ખંભાળીયા ગેઈટ - ખત્રીની વાડી પાસે, બપોરે પવનચક્કી, ભાગ્યશાળી જ્ઞાતિની વાડી પાસે, તા. ૩ ના સવારે રણજીતસાગર રોડ, પંપહાઉસ પાસે, બપોરે ગ્રીન સિટી મેઈન ગેઈટ અંદર, તા. પ ના સવારે લાલપુર બાયપાસ ચોકડી, બપોરે સમર્પણ સર્કલ, તા. ૬ ના સવારે દિગ્જામ સર્કલ - બપોરે ૮૦ ફૂટ રોડ - ક્રિષ્ના સ્કૂલ પાસે.
તા. ૭ ના સવારે જીઆઈડીસી જકાતનાકા, બપોરે નવાનગર સોસાયટી - પાણખાણ, તા. ૮ ના સવારે કાલાવડ નાકા બહાર - જકાતનાકા, બપોરે મહાપ્રભુજીની બેઠક, તા. ૯ ના હાપામાર્કેટ યાર્ડ અંદર, બપોરે શાંતિવન - જી.ડી. શાહ સ્કૂલ પાસે, તા. ૧ર ના સવારે ડેન્ટલ કોલેજ - મઢુલીપાન પાસે, બપોરે આદર્શ સ્મશાન પાસે, તા. ૧૩ ના સવારે તીનબત્તી સર્કલ, બપોરે પંચેશ્વર ટાવર સર્કલ, તા. ૧૪ ના સવારે પટેલ કોલોની-૬/રોડ નં. ૪, બપોરે ગાંધીનગર બસ સ્ટોપ પાસે, તા. ૧પ ના સવારે બેડેશ્વર મહાદેવ મંદિર, બપોરે એમ.પી. શાહ ઉદ્યોગનગર - આવાસ પાસે, તા. ૧૬ ના સવારે જોગર્સ પાર્ક, બપોરે સાંસદ પૂનમબેન માડમના બંગલા પાસે, તા. ૧૭ ના સવારે મેહુલનગર - દેરાસર પાસે, બપોરે રોઝીપંપ - સત્યમ કોલોની, તા. ૧૯ ના સવારે રડાર રોડ - આશાપુરા હોટલ પાસે, બપોરે નાઘેડી સબસ્ટેશન-સૈનિક ભવન, તા. ર૦ ના સવારે દિગ્વિજય પ્લોટ, હિંગળાજ ચોક, બપોરે શંકરટેકરી-જીઆઈડીસી ઓફિસ પાસે.
તા. ર૧ ના સવારે શંકરટેકરી - ઈદમસ્જિદ પાસે, બપોરે એમઈએસ ગેઈટ-જેલ પાસે, તા. રર ના સવારે ચાંદીબજાર સર્કલ, બપોરે સ્વામિનારાયણનગર મામા સાહેબના મંદિર પાસે, તા. ર૩-પ-ર૦રપ ના સવારે રણજીતસાગર રોડ-મારૂકંસારા વાડી પાસે, બપોરે રણજીતસાગર રોડ - કિર્તીપાન પાસે આ વેન ઊભી રહેશે. જ્યા આસામીઓ પોતાના મિલકતવેરા બીલની રકમ ભરપાઈ કરી શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial